ગુજરાતી
English
હોમ
અમારા વિશે
અમારી સંસ્થા વિશે
અમારી કમિટી વિશે
ગેલેરી
સુવિધાઓ
પ્રવેશ
નિયમો
પ્રવેશ ફોર્મ
સંપર્ક
✕
હોમ
અમારા વિશે
▾
અમારી સંસ્થા વિશે
અમારી કમિટી વિશે
ગેલેરી
સુવિધાઓ
પ્રવેશ
▾
નિયમો
પ્રવેશ ફોર્મ
સંપર્ક
ગુજરાતી
English
ધાર્મિક સંકુલ: નવનિર્મિત શ્રી ઉમિયા મંદિર
પાછા જાઓ
શ્રી ઉમિયા માતાજી મંદિર સોલા અમદાવાદની વિશેષતાઓ
વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના સમન્વયથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન મંદિરનું નિર્માણ
શ્રી ઉમિયા માતાજીનું મંદિર સંપૂર્ણ પણે નાગરાદી શૈલીનું ભગવાન વિશ્વકર્મા દ્વારા કહેલ શાસ્ત્રોક્ત શિલ્પ સ્થાપત્ય વિધિ પ્રમાણે બનશે
મંદિરની લંબાઈ ૨૫૫ ફુટ, પહોળાઈ ૧૬૦ ફુટ, શિખરના કળશ સુધીની ઉંચાઈ ૧૩૨ ફુટ
મંદિરમાં સુંદર કોતરણીવાળા કુલ ૯૨ સ્તંભ